Nuacht

ગુરુવાર, આઠમી મેએ હિમાચલ પ્રદેશના ધરમશાલામાં પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કૅપિટલ્સ (DC) વચ્ચેની મૅચ રમાઈ રહી હતી અને ...
મઢ પરિસરમાં અનધિકૃત રીતે ઊભા કરવામાં આવેલા બાંધકામના વિરોધમાં મુંબઈ મહાનગરપાલિકાની છેલ્લા બે અઠવાડિયાથી કાર્યવાહી ચાલી રહી છે ...
સિંગાપોરઃ થોડા વર્ષો પહેલાં સિંગાપોર (Singapore) વતી ક્રિકેટ રમી ચૂકેલા ભારતીય મૂળના વિકેટકીપર-બૅટ્સમૅન અર્જુન મેનન (Arjun ...
આજની પેઢી બધી વસ્તુ રેડી કેવી રીતે મળે તે શોધતી જ હોય છે. બહારની વસ્તુઓ રેડી તો હોવી જોઈએ સાથે પૌષ્ટિક પણ હોવી જોઈએ. કોઈની ...
ઉનાળામાં વરિયાળીનું પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. ચાલો તેના ફાયદાઓ વિશે જાણીએભારતીય રસોડામાં વરિયાળીનો ઉપયોગ મસાલા ...
આનંદભાઈએ 8 નવેમ્બરના બપોરે 4.30 વાગ્યે બૅન્કમાંથી દોઢ લાખ રૂપિયા કઢાવ્યા. 10 નવેમ્બરે યોજાનારા એમની દીકરીના આરંગેત્રમના ...
આધ્યાત્મિક, આયુર્વેદિક અને નેચરોપથી દૃષ્ટિએ ઉપવાસ એટલે શું? તેના આરોગ્યલક્ષી ફાયદા અને યોગ્ય રીતોથી ઉપવાસ કરવાની સંપૂર્ણ ...
રાજ્યના અનેક જિલ્લામાં હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં પણ ગયા અઠવાડિયામાં કમોસમી વરસાદ પડી ગયા બાદ હવામાન ...
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ)નું ધો. 12નું પરિણામ જાહેર થયું હતું. 88.39 ટકા પરિણામ આવ્યું હતું. આ વર્ષે 44 લાખથી ...
સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સના લીધે હવામાન સતત બદલાઈ રહ્યું છે. ત્યારે દિલ્હી-એનસીઆર સહિત દેશભરમાં હીટવેવ ફરી વધવા લાગી ...
ભાયખલામાં આવેલા વીરમાતા જિજાબાઈ ભોસલે બોટોનિકલ ગાર્ડન ઍન્ડ ઝૂ (રાણીબાગ)માં ૬૫ કરોડ રૂપિયાના ખર્ચે મુંબઈ મહાનગરપાલિકાએ ...
પંજાબના અમૃતસરમાં લઠ્ઠાકાંડમાં 14 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 6 લોકોની હાલત ગંભીર છે. જેમને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં ...