Nuacht

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેતાં ભારતીય ટીમ માટે નવા યુગની શરૂઆત થઈ છે. જાણો કેવી રીતે કોહલીએ ફિટનેસ કલ્ચર શરૂ ...
ઈશ્ર્વરની ઈચ્છા વગર પાંદડું પણ હાલતું નથી. આવું આપણે બોલીએ, સાંભળીયેં અને સમજીએં છીએં. કચ્છી ચોવકમાં એ હકીકત આ રીતે વણાયેલી ...
ભારત અને પાકિસ્તાન બંને દેશો યુદ્ધ વિરામ માટે સહમત થયા બાદ તણાવ વધુ ઓછો કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એવામાં ...
પહેલગામમાં હુમલાના જવાબ તરીકે ભારતે ઑપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના દાંત ખાટા કરી નાખ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે ...
એકવીસમી સદીના ત્રીજા દાયકામાં પણ કેટલીક બાબતે આપણો દેશ અઢારમી સદીમાં જીવે છે. એક તરફ ભારતીય લશ્કરમાં અધ્યક્ષ સોફિયા કુરેશી ...
ગુરુવાર, આઠમી મેએ હિમાચલ પ્રદેશના ધરમશાલામાં પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કૅપિટલ્સ (DC) વચ્ચેની મૅચ રમાઈ રહી હતી અને ...
મઢ પરિસરમાં અનધિકૃત રીતે ઊભા કરવામાં આવેલા બાંધકામના વિરોધમાં મુંબઈ મહાનગરપાલિકાની છેલ્લા બે અઠવાડિયાથી કાર્યવાહી ચાલી રહી છે ...
સિંગાપોરઃ થોડા વર્ષો પહેલાં સિંગાપોર (Singapore) વતી ક્રિકેટ રમી ચૂકેલા ભારતીય મૂળના વિકેટકીપર-બૅટ્સમૅન અર્જુન મેનન (Arjun ...
ઉનાળામાં વરિયાળીનું પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. ચાલો તેના ફાયદાઓ વિશે જાણીએભારતીય રસોડામાં વરિયાળીનો ઉપયોગ મસાલા ...
આધ્યાત્મિક, આયુર્વેદિક અને નેચરોપથી દૃષ્ટિએ ઉપવાસ એટલે શું? તેના આરોગ્યલક્ષી ફાયદા અને યોગ્ય રીતોથી ઉપવાસ કરવાની સંપૂર્ણ ...
આજની પેઢી બધી વસ્તુ રેડી કેવી રીતે મળે તે શોધતી જ હોય છે. બહારની વસ્તુઓ રેડી તો હોવી જોઈએ સાથે પૌષ્ટિક પણ હોવી જોઈએ. કોઈની ...
આનંદભાઈએ 8 નવેમ્બરના બપોરે 4.30 વાગ્યે બૅન્કમાંથી દોઢ લાખ રૂપિયા કઢાવ્યા. 10 નવેમ્બરે યોજાનારા એમની દીકરીના આરંગેત્રમના ...