સમાચાર
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ ...
ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં લોકો ભારે ગરમી અનુભવી રહ્યા છે ત્યારે હવામાનમાં કેવો પલટો આવવાનો છે અને તાપમાનમાં ...
'આપણે એ સહેલાઈથી સમજી શકીએ છીએ કે, કેમિકલ્સ આરોગ્યને હાનિ પહોંચાડી શકે છે, પરંતુ ઘોંઘાટ આપણી શ્રવણશક્તિ સિવાય અન્ય રીતે આપણને ...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 (સાયન્સ તથા સામાન્ય પ્રવાહ)ની પરીક્ષા 2025નું પરિણામ ...
ગુજરાતનાં શહેરોમાં બની રહેલી ઊંચી ઇમારતોમાં લિફ્ટ એ આવશ્યક સુવિધા છે. જોકે લિફ્ટમાં ફસાઈ જવાને કારણે મોત થવાના કે ઈજા થવાના ...
જસ્ટિસ બી.આર. ગવઈ તરીકે ઓળખાતા ભૂષણ રામકૃષ્ણ ગવઈ દેશના 52મા મુખ્ય ન્યાયાધીશ બનશે. વર્તમાન સીજેઆઈ (ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા) ...
પહલગામના હુમલામાં 26 લોકોનાં મૃત્યુ બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ પ્રવર્તી રહ્યો છે, જેની સીધી અસર સરહદી વિસ્તારો પર ...
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 26 લોકોનાં મોત પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. રક્ષામંત્રી રાજનાથસિંહે પાકિસ્તાનનું ...
કપડવંજના મહમદઅલી ચોકમાં રહેતા મુસ્તકિમ ભઠિયારા એ રસોઈમાં ખૂબ નિષ્ણાત હતા. તેઓ છેલ્લાં સાત વર્ષથી કુવૈતમાં સેટલ થઈ ગયા હતા અને ...
માર્ચ 2025માં આખા ગુજરાતમાં ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાઈ હતી. તેની સાથે સાથે ગુજકેટ 2025 પણ યોજવામાં આવી ...
આંધ્ર પ્રદેશના રામબાબુ ન કેવળ વૅજિટેરિયન ચીજવસ્તુ, પરંતુ અઠવાડિયામાં બે દિવસ માછલી અને ચિકન જેવું નૉન-વૅજિટેરિયન ભોજન પણ મોકલાવે છે.
કચ્છના રણમાં વિખૂટા પડેલા અર્નબ પાલના મૃતદેહની ભાળ રાપર પોલીસ મથકમાં ફરજ બજાવતા કૉન્સ્ટેબલ નવરજી ઠાકોરે મેળવી હતી. મૃતદેહની ...
તમારા માટે ઇનઍક્સેસિબલ હોઈ શકે તેવા પરિણામો હાલમાં દેખાડી રહ્યાં છીએ.
ઇનઍક્સેસિબલ પરિણામો છુપાવો