News

મહાભારતમાં કર્ણના મુખેથી એક અદ્ભુત વાક્ય નીકળે છે, “દેવાયત કુલે જન્મ મદાયતમ તુ પૌરુષમ”. કયા કૂળમાં જન્મ થવો તે ભલે દેવના ...
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોઈપણ કટોકટી માટે તૈયાર રહેવા માટે મોક ડ્રીલ ...
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ પૂર્ણ પરિસ્થિતિમાં ગુજરાત પોલીસની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે. ડીજીપી ઓફિસ દ્વારા આદેશ કરવામાં ...
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ નિવૃત્તિની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓપનર અને બે ફોર્મેટમાં કેપ્ટન, રોહિતે ટેસ્ટ ...
બિજાપુરઃ છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં ચાલી રહેલા નક્સલવિરોધી અભિયાનમાં સુરક્ષા દળોએ 22થી વધુ નક્સલીઓને ઠાર કર્યા છે. જિલ્લાની કર્રેગુટ્ટા પહાડીઓ અને છત્તીસગઢ-તેલંગાણા સીમાના પહાડી વિસ્તારોમાં 21 ...
ઓપરેશન સિંદૂર'માં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના મુખ્યાલય સહિત મુખ્ય ઠેકાણાઓનો નાશ કર્યા પછી, સુરક્ષા ...
અભિનેત્રી કંગના રનૌતે ‘ઓપરેશન સિંદૂર’ વિશે કહ્યું, ‘દેશ યુદ્ધની સ્થિતિમાં છે અને આપણે બધા નર્વસ છીએ. આપણા સુરક્ષા દળો આપણું ...
ભારત પાકિસ્તાન વચ્ચે યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે. જેના પગલે ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, હોમગાર્ડ સિવિલ ડીફેન્સ, 108ની ટીમ ...
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર પછી ભારતે પાકિસ્તાનને ફરી ચેતવણી આપી છે કે જો તેણે ટેન્શન વધારવાનો પ્રયાસ કર્યો તો કડક કાર્યવાહી ...
મોકડ્રીલ માટે સિવીલ ડિફેન્સે જારી કરેલી કેટેગરીમાં કાકરાપાર શહેરનો સમાવેશ પ્રથમ કેટેગરીમાં કરવામાં આવ્યો છે. આ શ્રેણીમાં દેશના 13 શહેરોનો સમાવેશ કરાયો છે. જેને સંવેદનશીલ તરીકે ગણવામાં આવ્યા છે.
ભારતે પાકિસ્તાનમાં આતંકવાદીઓ પર હુમલો કર્યો હોવા છતાં, પાડોશી દેશની સેના શોક વ્યક્ત કરી રહી છે. ભારત વિરુદ્ધ આતંકવાદીઓનો ...
નવી દિલ્હીઃ ભારત અને બ્રિટન વચ્ચે લાંબી વાટાઘાટ પછી ઐતિહાસિક મુક્ત વેપાર સમજૂતી થઈ હતી. UK અને ભારતે ઐતિહાસિક વેપાર કરાર પર ...