Nieuws
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર પછી ભારતે પાકિસ્તાનને ફરી ચેતવણી આપી છે કે જો તેણે ટેન્શન વધારવાનો પ્રયાસ કર્યો તો કડક કાર્યવાહી ...
નવી દિલ્હીઃ ભારત અને બ્રિટન વચ્ચે લાંબી વાટાઘાટ પછી ઐતિહાસિક મુક્ત વેપાર સમજૂતી થઈ હતી. UK અને ભારતે ઐતિહાસિક વેપાર કરાર પર ...
નવી દિલ્હીઃ ભારતીય સેના દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાની કબજાવાળા કાશ્મીર (PoK)માં જૈશ-એ-મોહમ્મદ સહિતનાં ...
કરાચીઃ ભારત દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાની કબજાવાળું કાશ્મીર (PoK) વિસ્તારમાં આતંકવાદી ઠેકાણાં પર કરાયેલી સૈનિક કાર્યવાહી ...
નવી દિલ્હીઃ આતંકવાદ વિરુદ્ધ ભારતની સૈનિક કાર્યવાહી દરમિયાન પાકિસ્તાનના ટોચના આતંકવાદી મસૂદ અઝહરનું આખું કુટુંબ ખતમ થયું છે.
ભારતીય સેનાની પ્રેસ બ્રીફિંગમાં કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું હતું કે, “નિર્દોષ પ્રવાસીઓ અને તેમના પરિવારોને ન્યાય આપવા માટે ...
મોકડ્રીલ માટે સિવીલ ડિફેન્સે જારી કરેલી કેટેગરીમાં કાકરાપાર શહેરનો સમાવેશ પ્રથમ કેટેગરીમાં કરવામાં આવ્યો છે. આ શ્રેણીમાં દેશના 13 શહેરોનો સમાવેશ કરાયો છે. જેને સંવેદનશીલ તરીકે ગણવામાં આવ્યા છે.
પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના બે અઠવાડિયા પછી, ભારતીય સેના અને વાયુસેનાએ સંયુક્ત રીતે એક મોટું ઓપરેશન હાથ ધર્યું. આ ...
પાકિસ્તાન સાથે દાયકાઓ જૂની સિંધુ જળ સંધિને રદ કરવાના ભારતના નિર્ણય બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પહેલી જાહેર ટિપ્પણી ...
ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવાનું શરૂ કરી દીધું છે. મંગળવારે મોડી રાત્રે, ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાન ...
પહેલગામમાં થયેલા બર્બર આતંકવાદી હુમલા બાદ, ભારતે આતંકવાદનો સીધો જવાબ શબ્દોથી નહીં પણ ગોળીઓથી આપ્યો છે. ભારતે એ જ જગ્યાએ હુમલો ...
પહેલગામનો બદલો શરૂ થઈ ગયો છે. ભારતે આતંકવાદ વિરુદ્ધ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના 9 સ્થળો પર ...
Resultaten die mogelijk niet toegankelijk zijn voor u worden momenteel weergegeven.
Niet-toegankelijke resultaten verbergen